કોરોના દર્દીઓ માટે મોટા સમાચાર: અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં 108ની ઈમરજન્સી એમ્બ્યુલન્સ સિવાય પણ દાખલ થઈ શકાશે.

અમદાવાદની કોવિડ હોસ્પિટલમાં 108ની ઈમરજન્સી એમ્બ્યુલન્સ સિવાય પણ દાખલ થઈ શકાશે. શહેરની તમામ ખાનગી હોસ્પિટલોએ 75 પરસન્ટ બેડ કોવીડ19ના દર્દી માટે અનામત રાખવા પડશે,એએમસી ક્વોટામાં દાખલ થવા માટે 108ના રેફરન્સની જરૂર નહી રહે.

અમદાવાદનું આધાર કાર્ડ ન હોય તો પણ હોસ્પિટલોમાં મળશે સારવાર
રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, બીજી તરફ અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે દર્દીઓથી હોસ્પિટલ ઉભરાઈ રહી છે. ત્યારે કોરોના સારવારમાં આધારકાર્ડ મામલે AMCએ સ્પષ્ટતા કરી છે. જેમાં AMCએ ઉલ્લેખ કર્યો છે કે માત્ર કોવિડ ડેજીગ્નેટેડ હોસ્પિટલમાં મનપા કોટા માટે જ જરૂરી છે આધારકાર્ડ, હાલ અમદાવાદ મા 350 હોસ્પિટલ/નરશીંગ હોમ મા કુલ 12500દર્દીઓ સારવાર હેઠળ છે.

Related posts

ગુજરાત: પીએમ મોદી જ્યાં ચા વેચતા હતા તે સ્ટેશન આજે તેના પુનર્નિર્માણનું ઉદઘાટન કરશે

કોરોનાના કેસોમાં ધરખમ વધારો,24 કલાકમાં 16,738 નવા કેસ નોંધાયા.

Inside Media Network

કોવિડ ટાસ્ક ફોર્સનું મોટું નિવેદન, રેમડેસિવિર ઉપયોગી હોવાના કોઈ પૂરાવા નથી

Inside Media Network

અમદાવાદ ખાતે MS ધોની એકેડેમીનું ઉદ્ઘાટન સુરેશ રૈના દ્વારા કરવામાં આવ્યું

Inside Media Network

પક્ષપ્રેમ કહેવો કે પાગલપન? મોબાઈલ ટાવર પર ઝંડી ફરકાવવા ચડ્યો કાર્યકર્તા

Inside Media Network

ભાજપના નેતાઓ સર્વપક્ષીય બેઠક માટે કોલકાતા પહોંચ્યા, કહ્યું – પ્રોટોકોલનું પાલન કરીશુ

Inside Media Network
Republic Gujarat