અટકળોનો અંત, પ્રશાંત કિશોર નહીં બને કોંગ્રેસના સારથી

પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સામેલ નહીં થાય તેવો સત્તાવાર ખુલાસો થઈ ગયો છે. છેલ્લા ઘણા પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સામેલ થવાની અટકળો ચાલતી હતી, પરંતુ કોંગ્રેસના સિનિયર નેતા રણદીપ સુરજેવાલાના એક ટ્વિટથી આ તમામ અટકળોનો અંત આવી ગયો છે.

સુરજેવાલાએ ટ્વીટ કરીને જણાવ્યું કે કોંગ્રેસની ઓફર પ્રશાંત કિશોરે ઠુકરાવી છે, કોંગ્રેસ પક્ષ તેમની રણનીતિના સૂચન માટે આભાર માને છે પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલે ટ્વિટ કર્યું છે કે કોંગ્રેસ અધ્યક્ષે એક એમ્પાવર્ડ એક્શન ગ્રુપ 2024ની રચના કરી છે અને પ્રશાંત કિશોરને જવાબદારી આપતા ગ્રુપમાં સામેલ કરવા માટે આમંત્રિત કર્યા છે. જોકે તેમણે આ માટે ના કહી છે. અમે તેમણે પાર્ટીને કરેલા સુચનો બદલ તેમના આભારી છે.

થોડા સમય પહેલા પ્રશાંત કિશોર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે બેઠક કરીને વિસ્તારપૂર્વક પ્રેઝન્ટેશન આપ્યું હતું. ત્યારે એવું હતું કે ટૂંક સમયમાં પ્રશાંત કોંગ્રેસ સાથે જોડાઈ ગુજરાત સહિત દેશભરમાં કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકશે.

Related posts

હાઈકોર્ટે રૂપાણી સરકારને ખખડાવીને કહ્યું, જાહેર કાર્યક્રમો બંધ કરાવો, વધતા કોરોના સંક્રમણ વચ્ચે આપ્યા આ મોટા આદેશ

Inside Media Network

Bengal Election Phase 2 Voting: 30 બેઠકો પર મતદાન શરૂ થયું, નંદીગ્રામમાં લાંબી કતારો જોવા મળી

સીએમ નીતિન પટેલે સ્વિકાર્યું કોરોના વકર્યો: આટલી હોસ્પિટલના બેડમાં કર્યો વધારો

સુરતમાં આમ આદમી પાર્ટી હવે ભાજપને પડકારશે

Inside User

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કોરોના પોઝિટિવ, કુંભ મેળામાં જવું પડ્યું ભારે

Inside Media Network

આજ થી મુંબઈ, ભોપાલ અને રાયપુરમાં લોકડાઉન, ઘણા શહેરોમાં નાઇટ કર્ફ્યુ ચાલુ છે, જાણો પ્રતિબંધ ક્યાં હશે

Republic Gujarat