અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના 35 જેટલાં કર્મચારીઓ અને અધિકારીઓ કોરોનના કારણે મોતના ઘાટે ઉતાર્યા છે. આ અંગે મૃતકોના પરિવારજનોને રૂ. 25 લાખની સહાય મળે તે માટે...
શનિવારે વડોદરા શહેરમાં રાત્રે જાહેર સભા દરમિયાન બ્લડ પ્રેશર લો થઈ જતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને ચક્કર આવતા પડી ગયા હતા. ત્યાર બાદ વધુ સારવાર...