લોકોનાં મનની વાતો,વિચારો અને ભાવોને અલગ અલગ શબ્દોમાં વર્ણવતા ગુજરાતી લેખિકા સંદિપા ઠેસિયા
વિચારથી માણસ ઓળખાય છે. પરંતુ પોતાનાં જ વિચારોથી કોઈ બીજા વ્યક્તિનું વ્યક્તિત્વ સમજવું અને એને શબ્દોથી કાગળ પર કંડારવું ઘણું અઘરું છે. લોકોનાં મનની વાતો,વિચારો...